ધોરણ 12 પાસ ઉમેદવાર પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે

  • 5 years ago
ભારે વિવાદ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રખાયો છે હવે આ પરીક્ષા 17 નવેમ્બરે જ લેવાશે અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે બધા ઉમેદવાર પરીક્ષા આપી શકશે આ માટેના કૉલ લેટર પણ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે

Recommended